ચતુર્વેદ પારાયણ ભારતીય સનાતન સંસ્કૃતિના સંવર્ધન માટે દક્ષિણ ભારતના પવિત્ર બ્રાહ્મણો દ્વારા ચારવેદ એવં વૈદિક ગ્રંથોનું પારાયણ કરવામાં આવશે.Read more
ભવ્યાતિ ભવ્ય નગર યાત્રા સાળંગપુર ધામમાં ઉત્સવની પૂર્વ સંધ્યાએ ભવ્ય રીતે સંતો અને હજારો ભક્તો દ્વારા ઐતિહાસિક નગરયાત્રા કાઢવામાં આવશે.Read more
વિવિધ આરોગ્ય કેમ્પ આંખના રોગ, સ્ત્રી રોગ, મગજના રોગ, નાક-કાન -ગળાના રોગ, દાંતના રોગ, હાડકા તથા સાંધાના રોગ, રક્તદાન વગેરે કેમ્પ થશે.Read more
દિવ્ય 108 કુંડી મારુતિ યજ્ઞ હનુમાનજી મહારાજના મહિમાથી ભરપૂર, વૈદિક મંત્રોચ્ચારથી ઉત્સવના સાત દિવસ સુધી યજ્ઞના યજમાનો, ભાવિક ભક્તો અને પવિત્ર બ્રાહ્મણો દ્વારા 108 કુંડી મારુતિ યજ્ઞ…Read more
શ્રીજી આગમન મહોત્સવ ભગવાન શ્રી સ્વામિનારાયણ સાળંગપુર ગામમાં સંતો સાથે પધાર્યા તેનો આહલાદક આધ્યાત્મિક ઉત્સવRead more
108 સંહિતા પાઠ 108 સંતો અને પવિત્ર બ્રાહ્મણો દ્વારા વૈદિક ગ્રંથોનું સંહિતા પઠન કરવામાં આવશે.Read more