સાળંગપુર ધામમાં ઉત્સવની પૂર્વ સંધ્યાએ ભવ્ય રીતે સંતો અને હજારો ભક્તો દ્વારા ઐતિહાસિક નગરયાત્રા કાઢવામાં આવશે.